Skip to main content

પોરબંદર જિલ્લો

પોરબંદર જિલ્લો

તાલુકાઓ

1.પોરબંદર 2.રાણાવાવ 3. કુતિયાણા
1.પોરબંદર
  • પોરબંદર જિલ્લાનું મુખ્ય મથક છે. અહીં મહાત્મા ગાંધીનું જન્મ સ્થાન છે. પોરબંદર " સુદામાપુરી" તરીકે ઓળખાય છે.
  • ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે બંધાવેલ કીર્તિમંદીર, ભારતમંદીર તથા નહેરુ પ્લેનેટોરીયમ(તારામંદીર) આવેલ છે.
  • સમગ્ર ભારતમાંનું એકમાત્ર સુદામા મંદીર પોરબંદરમાં આવેલ છે. તથા સાંદિપની આશ્રમ આવેલ છે.
2. બરડો ડુંગર
  • પોરબંદર જિલ્લામાં આવેલ બરડો ડુંગર તથા "ખંભાળા" અને "ફોદાળા" તળાવ અહિ આવેલ છે.
3. રાણાવાવ
  • અહિ "હિમાલયા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સફેદ સિમેન્ટનું કારખાનું આવેલ છે. તથા દર ભીમ અગિયરસએ અહિ મેળો ભરાય છે.
4. માધવપુર
  • રેતીમાં દટાયેલું સૂર્યમંદિર આવેલ છે. આ ઉપરાંત ચૈત્રી પૂનમએ અહિ મેળો ભરાય છે.
5.અભયારણ્ય
  • બરડો ડુંગર અભયારણ્ય, રાણાવાવ
6. મ્યુઝીયમ
  • ગાંધી મેમોરિયલ રેસિડેન્સિયલ મ્યુઝીયમ, પોરબંદર
યાદ રાખો
  • પોરબંદર નું મોછા " બયૉવિલેજ ગામ" જાહેર કરવામાં આવ્યુ છે.
  • દેના બેંકનાં સ્થાપક દેવકરણ નાનજી, ગોકુળદાસ મોરારજી અને સુમતિબહેન મોરારજી ગુલાબદાસ બ્રોકર(સાહિત્યકાર) પોરબંદરના વતનીઓ છે.
  • પોરબંદરમાં સુદામા મંદીર આવેલ હોવાથી તેને સુદામા નગરી પણ કહે છે.


જામનગર જિલ્લો


તાલુકાઓ
1.જામનગર   2.ધ્રોલ   3.જામ જોધપુર   4. કાલાવડ   5.લાલપુર   6. જોડિયા

1. જામનગર
  • જામનગર શહેરમાં રણમલ તળાવની વચ્ચે "લાખોટા મહેલ" તથા વિભા પેલેસ, પ્રતાપવિલાસ પેલેસ જોવાલાયક છે.
  • આયુર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટજી દ્રારા ઝંડુ ફાર્મસીની સ્થાપના કરવામાં આવી હતી. ઉપરાંત 1967મા સ્થપાયેલી આયુર્વેદ યુનિવર્સીટી પણ જામનગરમાં આવેલ છે.
  • જામનગરમાં બાલાછડી ખાતે ભૂમિદળની "સૈનિકશાળા", વાલસુરા ખાતે "નૌકાસેના" તાલીમ શાળા તથા બેડી ખાતે "હવાઈદળ" ની તાલીમ શાળા આવેલ છે. આમ સેનાની ત્રણેય પાંખોની શાળાઓ આવેલ છે.
  • જામનગરની બાંધણી, કંકુ અને મેશ ખૂબ જ જાણીતા છે.
  • જામનગરમાં સચાણા બંદર ખાતે જહાજ ભાગવાનો ઉદ્યોગ વિકસાવવામાં આવ્યો છે.

2. સિક્કા 
  • સિક્કા નજીક મોટી ખાવડી ખાતે ભારતની સૌથી મોટી રિલાયન્સ પેટ્રોલિયમ, રિફાઇનરી તથા તેલ સંશોધન પ્રયોગશાળા આવેલ છે.

3. અભયારણ્ય
  • ખીજડીયા પક્ષી અભયારણ્ય, જોડિયા
4. યુનિવર્સિટી
  • ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર(1966)
5. રણમલ તળાવ, (લાખોટા)જામનગર

યાદ રાખો
  • જામનગરની કંકુ, બાંધણી અને મેશ જાણીતી છે.
  • "સૌરાષ્ટ્ર નું પેરિસ", " છોટેકાશી", " કાઠીયાવાડનું રત્ન" તરીકે જાણીતું.






આવતી પોસ્ટમાં જૂનાગઢ જિલ્લા વિશે જાણીશું. બાધા જિલ્લા ઓ વિશે જાણવા માટે ફોલો કરો.
Pandavdrarahul.blogspot.com




Comments

Popular posts from this blog

પંચાયતી રાજ અંગેની સમિતિઓ

પંચાયતી રાજ ભાગ 3 પંચાયતી રાજ અંગેની સમિતિઓ 1. બળવંતરાય મહેતા સમિતિ(ઇ.સ.1957)  હેતુ:       ભારતમાં પંચાયતી રાજની સ્થાપના માટે ગુજરાતના બીજા નંબરના મુખ્યમંત્રી અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામનાર બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ ઇ.સ.1957માં બળવંતરાય મહેતા સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ એ પોતાનો અહેવાલ 24-11-1957 ના રોજ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો જેનાં આધારે 2 ઓક્ટોબર 1959ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે રાજસ્થાનનાં નાગૌર જિલ્લાના બગદરી ગામમાં પંચાયતી રાજની શરૂઆત થઈ પરંતુ પંચાયતી રાજનો સમગ્ર રાજ્યમાં અમલ કરનારું પ્રથમ રાજય " આંધ્રપ્રદેશ" હતુ. ભલામણ: પંચાયતી રાજનું ત્રિ-સ્તરીય માળખું હોવું જોઇયે. પંચાયતોને કરવેરા નાખવાની અને ઉઘરાવવાની સતા હોવી જોઇયે. ગ્રામ પંચાયતોને વહીવટ કરવા માટે 100% ખર્ચ આપવો. ગ્રામ પંચાયતનું વિઘટન કરતાં પહેલા જીલ્લા પંચાયતોનો અભિપ્રાય લેવો. 2. અશોક મહેતા સમિતિ(ઇ.સ. 1977)     હેતુ:              પંચાયતી રાજને મજબૂતાઈ આપવા માટે જનતા સરકાર(મોરારજી દેસાઈ) દ્રારા આ સમિતિ 12-12-1977 ના રોજ બનાવવામાં આવી અને આ સમિ

પાણીનું શુદ્ધિકરણ અને બચત

પાણીનું શુદ્ધિકરણ અને પાણીની બચતનો શ્રેષ્ટ સમન્વય પાણી, કુદરતે માનવજાતને આપેલ અમુલ્ય ભેટ છે. શુભિષિતકારોએ જગતમા ત્રણ રત્નો  કહ્યા છે પ્રથમ પાણી, બીજુ અન્ન અને ત્રીજું શુભાષિત છે. પાણી વગર માનવિનુ જીવન,પ્રાણી જીવન કે વનસ્પતિ જીવન શક્ય નથી. આજનાં યુગમાં વિશ્વના વૈજ્ઞાનિકોને સૌથી મોટો પ્રશ્નો પાણીની અછતનો છે અને વૈજ્ઞાનિકો આ માટે સમગ્ર વિશ્વ ને વારંવાર ચેતવે છે.    તે સાથે જ બીજો પ્રશ્ન છે પીવાના પાણીની ક્વોલિટીનો. આજે બધીજ જગ્યાએ નદી, સરોવર કે તળાવનું પાણી પીવા માટે પહોંચાડી શકાતું નથી. તેથી લોકોએ બોરવેલનાં પાણી નો આશરો લેવો પડે છે. બોરવેલના પાણીનાં તળ ખૂબ જ ઊંડા છે, જેનાથી તેમાં હવે મેટલ્સ જેવી અનેક અશુદ્ધિઓ પાણીમા ભળે છે.બીજીબાજુ પાણી નાં ઔદ્યોગિક નિકાલને કારણે પાણી વધું કેમિકલયુક્ત અને દૂષિત થયું છે. પાણીમા જૈવિક અશુદ્ધિઓ ભળે છે. તો હવે પ્રશ્ન થાય કે એકબાજુ પાણી ની અછત છે અને બીજી બાજુ શુદ્ધ પાણી પણ શરીર માટે અત્યંત આવશ્યક છે. 70% રોગો પાણીજન્ય છે. કોલેરા, ઝાડા, ઉલટી, મલેરિયા, ટાઇફોઈડ, હીપેટાઇટીસ A,.  લીડ પોઇઝનીંગ અને ફ્લોરોસીસ જેવા અનેક રોગો અશુદ્ધ અને દૂષિત પાણી થી

કચ્છ જિલ્લો

સરકારી નૌકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના જિલ્લાઓ મહત્વના હોય છે. ગુજરાતના જિલ્લાઓ વિષે જાણવા માટે લાઈક અને શેર કરો.                           કચ્છ જિલ્લો  1. ભુજ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ભૂજીયો કિલ્લો આવેલ છે. આ શહેર ભૂજીયા ડુંગરની તળેટીમાં વસેલું છે. હમીરસર તળાવ, પ્રાગમહેલ, શરદબાગ પેલેસ વગેરે જોવાલાયક છે. 2. ધોળાવીરા ઇ.સ.1960 માં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે. ત્યારબાદ 1991માં ડો. બિસ્ટના માર્ગદર્શન હેઠળ સંશોધન શરૂ થતા જાણવા મળ્યું કે ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું કેન્દ્ર હતું. અહીં હોકાયંત્ર, તોલમાપનાં સાધનો, મનોરંજન પદ્ધતિઓ, સિક્કાઓ વગેરે અવશેષો મળી આવ્યાં છે.  ધોળાવીરા ભચાઉ તાલુકાના ખદિર બેટ મા આવેલ છે. 3. ભદ્રેશ્વર જૈનોનું પવિત્ર તીર્થધામ છે. જે પ્રાચિન સમયમાં " ભદ્રાવતી " તરીકે ઓળખાતું. શેઠ જગડૂશાએ જીર્ણોદ્વાર કરાવેલા પ્રસિધ્ધ જૈન દેરાસર પણ અહી આવેલા છે. 4. અંજાર જેસલ તોરલની સમાધિ આવેલી છે. છરી ચપ્પા અને સુડીનાં ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.   ભારતના પાંચ પવિત્ર સરોવરોમાનું એક નારાયણ સ