Skip to main content

Posts

Showing posts from April, 2018

જૂનાગઢ જિલ્લો

જૂનાગઢ જિલ્લો તાલુકાઓ 1. જૂનાગઢ    2. જૂનાગઢ સીટી    3. ભેંસાણ   4. કેશોદ   5. માળીયા હાટીના   6. માણાવદર               7. માંગરોળ     8. મેંદરડા     9. વંથલી    10. વિસાવદર 1. જૂનાગઢ જૂનાગઢ જિલ્લાનું મુખ્ય મથક છે. જૂનાગઢનું પ્રાચિન નામ રૈવત, કરણકુંજ, ગિરીનગર, જીર્ણ દુર્ગ, અને ચંદ્રકેતપુર હતું. જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, રુદ્રદામાનો શિલાલેખ અને સ્કંદગુપ્તનો શિલાલેખ આવેલ છે. અશોકના શિલાલેખની શોધ કનૅલ ટોડ દ્રારા કરવામાં આવી હતી. અહિ ચંદ્રગુપ્ત મોર્ય નાં સૂબા પુષ્યગુપ્તએ સુદર્શન તળાવ બંધાવ્યું. નરસિંહ મહેતાની કર્મભૂમિ જૂનાગઢ હતી. અહી નરસિંહ મહેતાનો ચોરો આવેલ છે. હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી સંસ્થા " રૂપાયતન" અહી આવેલ છે. ઉપરાંત અડીકડી વાવ, ઉપરકોટનો કિલ્લો, સક્કરબાગ, નવઘણ કૂવો આવેલ છે. 2. ભવનાથ ગિરનારની તળેટીમાં સ્વર્ણરેખા નદીના કિનારે ભવનાથ મંદીર આવેલ છે. તથા અહી મહાશિવરાત્રિનાં દિવસે ભવનાથનો મેળો ભરાય છે.            3. ગિરનાર   ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનારનું પ્રાચિન નામ રૈવતક હતું. અહી દામોદર કુંડ અને રેવતી કુંડ આવેલ છ

પોરબંદર જિલ્લો

પોરબંદર જિલ્લો તાલુકાઓ 1.પોરબંદર 2.રાણાવાવ 3. કુતિયાણા 1.પોરબંદર પોરબંદર જિલ્લાનું મુખ્ય મથક છે. અહીં મહાત્મા ગાંધીનું જન્મ સ્થાન છે. પોરબંદર " સુદામાપુરી" તરીકે ઓળખાય છે. ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે બંધાવેલ કીર્તિમંદીર, ભારતમંદીર તથા નહેરુ પ્લેનેટોરીયમ(તારામંદીર) આવેલ છે. સમગ્ર ભારતમાંનું એકમાત્ર સુદામા મંદીર પોરબંદરમાં આવેલ છે. તથા સાંદિપની આશ્રમ આવેલ છે. 2. બરડો ડુંગર પોરબંદર જિલ્લામાં આવેલ બરડો ડુંગર તથા "ખંભાળા" અને "ફોદાળા" તળાવ અહિ આવેલ છે. 3. રાણાવાવ અહિ "હિમાલયા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સફેદ સિમેન્ટનું કારખાનું આવેલ છે. તથા દર ભીમ અગિયરસએ અહિ મેળો ભરાય છે. 4. માધવપુર રેતીમાં દટાયેલું સૂર્યમંદિર આવેલ છે. આ ઉપરાંત ચૈત્રી પૂનમએ અહિ મેળો ભરાય છે. 5.અભયારણ્ય બરડો ડુંગર અભયારણ્ય, રાણાવાવ 6. મ્યુઝીયમ ગાંધી મેમોરિયલ રેસિડેન્સિયલ મ્યુઝીયમ, પોરબંદર યાદ રાખો પોરબંદર નું મોછા " બયૉવિલેજ ગામ" જાહેર કરવામાં આવ્યુ છે. દેના બેંકનાં સ્થાપક દેવકરણ નાનજી, ગોકુળદાસ મોરારજી અને સુમતિબહેન મોરારજી ગુલાબદાસ બ્રોકર(સાહિત્ય

Easy way to get HEALTHY life

      Hello friends, today i am going to share some useful and Healthy advice to which you can apply in your routine life. we are in time in which no one has time to notice for health!!!!!!  BUT, don't worry i am sharing some points here and it is easy to implement. here it is!!!!!!!!! 1 .   2.  3 .  4.  5.  6.  7.  8.  9.  10.

દેવભૂમિ દ્વારકા

              છેલ્લી પોસ્ટમા આપણે કચ્છ જિલ્લા વિશે જોઇ ગયા. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લા વિશે જોઈશું. તાલુકાઓ 1. ખંભાળીયા    2.ઓખમંડળ    3.ભાણવડ    4.કલ્યાણપુર 1.દ્વારકા ગોમતી નદીનાં કિનારે વસેલું તીર્થસ્થાન જે ભારતના ચાર પવિત્ર તીર્થસ્થાનોમાનું એક સ્થળ છે. ભારતની ચાર મહાન પીઠોમાંની એક " શારદાપીઠ" આદિ શંકરાચાર્ય દ્રારા સ્થાપિત છે. આ ઉપરાંત અહિ રૂકમણિજી નું મંદીર પણ આવેલ છે. 2.મિઠાપુર ટાટા કેમિકલ્સનુ સોડાએશ અને કોસ્ટીક સોડા બનાવવાનું કારખાનું આવેલ છે. 3. શંખૌદ્વાર બેટ દ્વારકા પાસે આવેલો બેટ જેનું નામ શંખોદ્વાર બેટ છે તે " બેટ દ્વારકા" તરીકે પણ ઓળખાય છે શંખોદ્વાર બેટમાં આવેલ વનવિસ્તાર " દારૂકાવન" ખાતે બાર જ્યોતિર્લિંગમાનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલ છે. 4. ઘૂમલિ અગિયારમી કે બારમી સદીમાં બંધાયેલું " નવલખા" મંદીર આવેલ છે. 5. અભયારણ્ય મરીન નેશનલ પાર્ક- ઓખા, મહાગંગા પક્ષી અભયારણ્ય, કલ્યાણપુર યાદ રાખો હિન્દૂ ધર્મના ચાર મોટા યાત્રાધામોમાનું એક ધામ ખંભાળીયાનું " ઘી" વખણાય છે. ઘૂમલિમા ન

કચ્છ જિલ્લો

સરકારી નૌકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના જિલ્લાઓ મહત્વના હોય છે. ગુજરાતના જિલ્લાઓ વિષે જાણવા માટે લાઈક અને શેર કરો.                           કચ્છ જિલ્લો  1. ભુજ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ભૂજીયો કિલ્લો આવેલ છે. આ શહેર ભૂજીયા ડુંગરની તળેટીમાં વસેલું છે. હમીરસર તળાવ, પ્રાગમહેલ, શરદબાગ પેલેસ વગેરે જોવાલાયક છે. 2. ધોળાવીરા ઇ.સ.1960 માં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે. ત્યારબાદ 1991માં ડો. બિસ્ટના માર્ગદર્શન હેઠળ સંશોધન શરૂ થતા જાણવા મળ્યું કે ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું કેન્દ્ર હતું. અહીં હોકાયંત્ર, તોલમાપનાં સાધનો, મનોરંજન પદ્ધતિઓ, સિક્કાઓ વગેરે અવશેષો મળી આવ્યાં છે.  ધોળાવીરા ભચાઉ તાલુકાના ખદિર બેટ મા આવેલ છે. 3. ભદ્રેશ્વર જૈનોનું પવિત્ર તીર્થધામ છે. જે પ્રાચિન સમયમાં " ભદ્રાવતી " તરીકે ઓળખાતું. શેઠ જગડૂશાએ જીર્ણોદ્વાર કરાવેલા પ્રસિધ્ધ જૈન દેરાસર પણ અહી આવેલા છે. 4. અંજાર જેસલ તોરલની સમાધિ આવેલી છે. છરી ચપ્પા અને સુડીનાં ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.   ભારતના પાંચ પવિત્ર સરોવરોમાનું એક નારાયણ સ

પંચાયતી રાજ અંગેની સમિતિઓ

પંચાયતી રાજ ભાગ 3 પંચાયતી રાજ અંગેની સમિતિઓ 1. બળવંતરાય મહેતા સમિતિ(ઇ.સ.1957)  હેતુ:       ભારતમાં પંચાયતી રાજની સ્થાપના માટે ગુજરાતના બીજા નંબરના મુખ્યમંત્રી અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામનાર બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ ઇ.સ.1957માં બળવંતરાય મહેતા સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ એ પોતાનો અહેવાલ 24-11-1957 ના રોજ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો જેનાં આધારે 2 ઓક્ટોબર 1959ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે રાજસ્થાનનાં નાગૌર જિલ્લાના બગદરી ગામમાં પંચાયતી રાજની શરૂઆત થઈ પરંતુ પંચાયતી રાજનો સમગ્ર રાજ્યમાં અમલ કરનારું પ્રથમ રાજય " આંધ્રપ્રદેશ" હતુ. ભલામણ: પંચાયતી રાજનું ત્રિ-સ્તરીય માળખું હોવું જોઇયે. પંચાયતોને કરવેરા નાખવાની અને ઉઘરાવવાની સતા હોવી જોઇયે. ગ્રામ પંચાયતોને વહીવટ કરવા માટે 100% ખર્ચ આપવો. ગ્રામ પંચાયતનું વિઘટન કરતાં પહેલા જીલ્લા પંચાયતોનો અભિપ્રાય લેવો. 2. અશોક મહેતા સમિતિ(ઇ.સ. 1977)     હેતુ:              પંચાયતી રાજને મજબૂતાઈ આપવા માટે જનતા સરકાર(મોરારજી દેસાઈ) દ્રારા આ સમિતિ 12-12-1977 ના રોજ બનાવવામાં આવી અને આ સમિ

HOW TO ATTAIN INTERVIEW

Hello friends,  today i am going to telling about some advice regarding to interviews. how to attain interview and what preparation should be done before interview. let's start. 1. Tell me about yourself 2.  Why are you looking for a job change?     3. What are your strength?      4. What are your weakness?     5. What are your salary Requirement?     6. What are your career goals?     7. Why should I hire you?     8. Why do you want to do work with our company?    9. Finally, Do you have any questions to ask me?             that's all!!!!        i think now you have full confidence to attain any interview with this advice. all the best for your interview. follow me for more useful post. pandavdrarahul.blogspot.com

પાણીનું શુદ્ધિકરણ અને બચત

પાણીનું શુદ્ધિકરણ અને પાણીની બચતનો શ્રેષ્ટ સમન્વય પાણી, કુદરતે માનવજાતને આપેલ અમુલ્ય ભેટ છે. શુભિષિતકારોએ જગતમા ત્રણ રત્નો  કહ્યા છે પ્રથમ પાણી, બીજુ અન્ન અને ત્રીજું શુભાષિત છે. પાણી વગર માનવિનુ જીવન,પ્રાણી જીવન કે વનસ્પતિ જીવન શક્ય નથી. આજનાં યુગમાં વિશ્વના વૈજ્ઞાનિકોને સૌથી મોટો પ્રશ્નો પાણીની અછતનો છે અને વૈજ્ઞાનિકો આ માટે સમગ્ર વિશ્વ ને વારંવાર ચેતવે છે.    તે સાથે જ બીજો પ્રશ્ન છે પીવાના પાણીની ક્વોલિટીનો. આજે બધીજ જગ્યાએ નદી, સરોવર કે તળાવનું પાણી પીવા માટે પહોંચાડી શકાતું નથી. તેથી લોકોએ બોરવેલનાં પાણી નો આશરો લેવો પડે છે. બોરવેલના પાણીનાં તળ ખૂબ જ ઊંડા છે, જેનાથી તેમાં હવે મેટલ્સ જેવી અનેક અશુદ્ધિઓ પાણીમા ભળે છે.બીજીબાજુ પાણી નાં ઔદ્યોગિક નિકાલને કારણે પાણી વધું કેમિકલયુક્ત અને દૂષિત થયું છે. પાણીમા જૈવિક અશુદ્ધિઓ ભળે છે. તો હવે પ્રશ્ન થાય કે એકબાજુ પાણી ની અછત છે અને બીજી બાજુ શુદ્ધ પાણી પણ શરીર માટે અત્યંત આવશ્યક છે. 70% રોગો પાણીજન્ય છે. કોલેરા, ઝાડા, ઉલટી, મલેરિયા, ટાઇફોઈડ, હીપેટાઇટીસ A,.  લીડ પોઇઝનીંગ અને ફ્લોરોસીસ જેવા અનેક રોગો અશુદ્ધ અને દૂષિત પાણી થી

પંચાયતી રાજ - લોર્ડ રીપન(1880-1884)

પંચાયતી રાજ - ભાગ 2 1. લોર્ડ રીપને પ્રાથમિક શિક્ષણનાં સુધારા માટે "હન્ટર કમિશન" નીમ્યુ. 2. અંગ્રેજો વિરૂદ્ધ માત્ર અંગ્રેજી વર્તમાન પત્રમાં જ લખી શકાશે આવો "લિટન" દ્વારા લાવવામાં આવેલ અન્યાયી કાયદો " વર્નાકયૂલર પ્રેસ એક્ટ" રદ કર્યો. 3.યુરોપિયનનો ન્યાય ભારતમાં માત્ર યુરોપિયન જ કરી સકે તેવી જોગવા ઇ દુર કરવા માટે "ઇલ્બટૅ બિલ" લાવવામાં આવ્યુ. 4. ઇ.સ. 1882 માં ભારતના ગામડાનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થાપના માટે તેણે ઠરાવ કર્યો જેના આધારે ઇ.સ.1884 માં મુંબઇ પ્રાંતમાં "બોમ્બે લોકલ બોર્ડ એક્ટ" પસાર કરવામાં આવ્યો જેનાં કારણે ભારતના ગામડાઓમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થાપના થઈ. 5. ઇ.સ. 1881 મા રીપન દ્રારા સૌપ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવી. રીપન નાં આ પગલાઓનાં કારણે તને " સ્થાનિક સવરજયનો પિતા" કહેવામાં આવે છે. 6. ઇ.સ.1889 માં " બોમ્બે સેનીટેશન એક્ટ" લાવવામાં આવ્યો જેનાં આધારે ભારતના ગામડાઓની અંદર સેનેટરી સમિતિઓ બનાવમાં આવી અને સેનીટેશન સુવિધાઓ ઊભી થઈ. 7. ઇ.સ.1907 મા ઇંગ્

Indian currency

🌅 *2000 રુપિયા ની નોટનો  કલર કેવો છે.?* A ગુલાબી B સ્ટોન ગ્રે C મેજેન્ડા✅ D બ્લુ ગુલાબી 🌅 *500 ની નોટ નો કલર કેવો છે.?* A સિલ્વર ગ્રે B સ્ટોન ગ્રે✅ C બ્લુ ગ્રે D હીફ ગ્રે 🌅 *ભારતમાં રુપિસ(₹) નીસાન પહેલા કયુ નીસાન હતું?* A MRP B RS✅ C MRI D RUPIO 🌅 *2000 ની નોટ પર કેટલી બ્લીડ લાઇન છે.?* A 7✅ B 5 C 10 D  6 🌅 *500 ની નોટ પર કેટલી બ્લીડ લાઇન છે.?* A 5✅ B 9 C 11 D 4 🌅 *કરન્સી નોટ પર ઓફીસીયલ ભાષા કેટલી છે.?* A 9 B 11 C 15✅ D 17 🌅 *કરન્સી નોટ પર ટોટલ ભાષા કેટલી છે.?* A 22 B 11 C 15 D 17✅ 🌅 *500 ની નોટની સાઇજ કેટલી છે.?* A 150 MM...155MM B 150 MM...166MM✅ C 150 MM...165MM D 150 MM...160MM 🌅 *2000 ની નોટની સાઇજ કેટલી છે.?* A 177 MM...166MM B 166 MM...166MM✅ C 150 MM...165MM D 150 MM...160MM 🌅 *RBI કેટલા રુપિયા ની મુડી રોકાણ થી સરુ થઇ હતી.?* A 5 કરોડ ✅ B 50 કરોડ C 100 કરોડ D 500 કરોડ 🌅 *RBI મીનીમમ તેની પાસે કેટલી મુડી રાખી સકે?* A100 કરોડ B 200 કરોડ ✅ C 500 કરોડ D અનલિમિટેડ 🌅 *RBI વધુમાં વધું કેટલા રુપિયા ની નોટ બહાર પાડી સકે છે.

પંચાયતી રાજ- આઝાદી પહેલા

પંચાયતી રાજ 1.ભારતમાં પંચાયતી રાજના મૂળ ખૂબ જ ઊંડા છે. ભગવાન મનુ દ્રારા લખાયેલ "મનુસ્મૃતિ" માં  પંચાયતી રાજ નો ઉલ્લેખ છે. 2. મહાભારતના 18 પર્વોમાના એક પર્વ એવા "સભાપર્વ" નાં 83 માં શ્લોકમાં મજબૂત ગ્રામીણ વ્યવસ્થા નો ઉલ્લેખ છે. 3. ચાણક્યનાં પુસ્તક "અર્થશાસ્ત્ર" કે જે રાજનીતિ વિષય પર આધારિત છે. તેમાં પણ ગામ ને ગ્રામ, ગ્રામના વડાને ગ્રામીણ(સરપંચ), ગામડાઓના સમૂહને જનપદ(તાલુકો) અને જનપદના સમુહને ગણરાજય તરીકે ઉલ્લેખવામાં આવ્યાં છે. 4. ગ્રીક મુસાફિર મેગસ્થનીઝ એ પોતાના પુસ્તક "ઈંડિકા" માં ભારતની પંચાયતી રાજની વ્યવસ્થાને " પેન્ટાકૅ " ના નામે ઓળખાવી છે. 5. ચીની મુસાફિર યું.એન.સાંગે પોતાના પુસ્તક "સીયુકી" અને ફાહીયાને પોતાના પુસ્તક "ફો ફો ક્યુ" માં પંચાયતી રાજની વ્યવસ્થાનો ઉલ્લેખ કરેલ છે. 6. શિવાજીની "અષ્ટપ્રધાન મંડળ" વ્યવસ્થામાં પણ પંચાયતી રાજનું વ્યવસ્થાપન હતું. 7. મોગલ સમયમાં બાબરથી લઇ શાહજહાં સુધી પંચાયતી રાજને ફોજદારી અને દીવાની રીતે સ્વાયત્તતા આપવામાં આવી હતી પરંતુ ઔરંગઝેબના સમયથી ગામડાઓની અંદર પંચાયત

एक शुरुआत

एक शरुआत हमारे जीवन में कई ऐसी घटनाएं घट जाती है जिसे हमारे जीवन में अचानक से परिवर्तन आ जाता है। हमारा समय मानो थमसा गया है। हर जगह अँधेरा ही अँधेरा,हम अकेले है, हम बहुत परेशान है, हमारे दिल को किसी ने छल्ली छल्ली कर दिया है।😢😢 हम सांस नहीं ले पा रहे है। हमारा दिल न जाने बार बार उसी को याद करता है जिसको हमारी फीलिंग्स की कद्र नहीं है। दुनिया का दस्तूर है, जिसको जितना चाहोगे वो उतना ही तुमसे दूर चला जायेगा। हम क्यों ऐसी परिस्थि में आ जाते है? क्यों हमारी खुशिया कि चाबी किसी अनजाने के हाथो में थमा देते है? क्यों किसकी के पाने के लिए हम खुद को पूरी तरह से खो देते है? क्यों रात में आंसू बहाये बिना सोते नहीं हो? क्यों दिल हर वक्त दर्द में रहता है? 😐क्यों आज भी हमे सिर्फ उसीका इंतेजार रहता है। प्यार में अक्सर लोग चोट खाते है। और बुरी तरह से अपने जीवन से दुःखी हो जाते है। लोग कभी कभी अपनी जान देने की कोशिश करते है। जब हमारा दिल टुटता है तो हम सहन नहीं कर पाते , हमे ऐसा लगता है की हम अकेले पड गए है। हमारा दिल बार बात रोता है,ये दर्द चैन से जीने नहीं देता। और हमे इस दर्द से छुटकारा पाने